

joshi kashyap
305 posts

@joshikashyap1
sr. journalist at Sandesh TV former journalist at GSTV ( gujarat samachar TV).Looking after state BJP,AMC



#Ahmedabad નવી જોડીએ ગત વખત કરતા 1 સીટ વધારી AMCમાં BJP = 160 સીટ લાંભામાં 30 વર્ષ બાદ બીજેપીની પેનલ, ચાંદખેડામાં ૨ ટર્મ કોંગ્રેસના કોર્પોરેટરને હરાવી પેનલ જીતી, ઈન્ડિયાકોલોનીમાં પેનલ આવી @PrerakshahBJP @DarshakThakar




#ખણખોદ “પુગે ત્યા પીર બાકી ફકીર” ડીયર @AhmedabadPolice શહેરમાં નીકળેલી રાજકીય રેલીઓમાં કેટલા લોકોએ હેલ્મેટ પહેરેલા છે એ જરા જોઈ લેજો… વિગતો ના હોય તો જે પોલીસ ચૂંટણીને લઈ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખીને બેઠી છે એ સાયબર ક્રાઈમ પોલીસમાંથી ડેટા લઈ લેજો. ગરીબ લોકોના મેમા બહુ ફાડ્યા છે

#ખણખોદ રેસના ઘોડા અને લગ્નના ઘોડા, સંગઠન સૃજન અભિયાન, કોંગ્રેસના બબ્બર શેર..... આ ફોટો તમે જોઈ રહ્યા છો એ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.હિરેન બેંકરનો વર્ષ 2017નો ફોટો છે જેમાં તે રાહુલ ગાંધી સાથે જોવા મળી રહ્યા છે... હિરેન બેંકર છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને સતત ડીબેટોમાં અને કાર્યક્રમોમાં જોવા મળે છે... પ્રદેશ કાર્યાલય પર પણ જોવા મળે છે એટલે પક્ષના વફાદાર સૈનિક કહી શકાય.. ડો. હિરેન બેંકર દ્વારા ચાંદખેડાથી કોર્પોરેશનની ટિકિટ માંગવામાં આવી હતી.. અંતિમ સમય સુધી નામ પણ ફાઈનલ હતું પંરતુ જે વાત મળી રહી છે એ મુજબ MLA જીગ્નેશ મેવાણી પોતાના નજીકના સાથી એડવોકેટ સુબોધ કુમુદને લડાવવાની જીદ કરી રહ્યા હતા એટલે અંતે એડવોકેટ સુબોધ કુમુદને ટિકિટ આપવા કોંગ્રેસના નેતાઓએ નિર્ણય કર્યો.. સુબોધ કુમુદનું FB પેજ હું ફ઼ફોરી રહ્યો હતો તો એમાં વર્ષ 2024ના અંત સુધીમાં કોંગ્રેસને લગતી એકપણ પોસ્ટ જોવા મળી નહીં... વર્ષ 2024ના અંતથી લઈને વર્ષ 2026 સુધીમાં સક્રિય થયા છે. સવાલ એ છે કે રાહુલ ગાંધી અનેક વખત વાત કરી ચૂક્યા છે કે કામ કરતા કાર્યકર્તાઓને આગળ લાવીશું... 5 વર્ષ મહેનત કરી હશે એમને ટિકિટો આપીશું પણ અહીંયા તો જેને પાર્ટીમાં આવ્યાને 5 વર્ષ નથી થયા તેમને ટિકિટ આપવામાં આવી... પ્રદેશ નેતાઓએ એવું કારણ રજૂ કર્યાની વિગતો છે કે ઉપરથી નક્કી થયું એ મુજબ એડવોકેટ સુબોધ કુમુદને ટિકિટ આપવામાં આવી ડો.હિરેન બેંકરનો રાહુલ ગાંધી સાથેનો આ ફોટો વર્ષ 2017નો છે કે જ્યારે જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં નહોતા... એ નિષ્ઠાવાન કાર્યકર્તાને તમે એક કોર્પોરેશનની ટિકિટ નથી આપી શકતા



#ખણખોદ સીનીયર નેતા @gpzadafia એ જવાબ આપ્યો કે લોકોએ અમને મત આપ્યા છે માટે એમને પૂછવાનો હક છે અને છેલ્લું આવું પણ કહ્યું સાંભળો 👇


#ખણખોદ મહાનગર પાલિકામાં બીજેપીની પેનલ ખંડિત થઈ અથવા ક્રોસ વોટિંગ થયા બાદ 4માંથી 2 અથવા 3 ઉમેદવાર જ ચૂંટાય છે તો ચૂંટાયેલા ઉમેદવારોમાંથી કોઈને હોદ્દો આપવામાં નહીં આવે...






