Ayushman Arogya Mandir Rai-Bar

259 posts

Ayushman Arogya Mandir Rai-Bar banner
Ayushman Arogya Mandir Rai-Bar

Ayushman Arogya Mandir Rai-Bar

@phcRaibar

આયુષ્માન આરોગ્ય મંદિર રઈ-બાર

Katılım Haziran 2024
187 Takip Edilen70 Takipçiler
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Rushikesh Patel
Rushikesh Patel@irushikeshpatel·
થેલેસેમિયા પીડિત બાળકીને મળ્યું નવજીવન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના તરઘરા ગામની થેલેસેમિયા પીડિત પલ્લવીને મળી શ્રેષ્ઠ સારવાર. થેલેસેમિયા મેજરના ઑપરેશનમાં ₹34 લાખ સુધીનો ખર્ચ હતો પણ સરકારના આ કાર્યક્રમને કારણે નિઃશુલ્ક ઑપરેશન કરાયું અને દીકરીને નવજીવન મળ્યું. પિતાએ માન્યો તબીબોની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર
Rushikesh Patel tweet mediaRushikesh Patel tweet mediaRushikesh Patel tweet mediaRushikesh Patel tweet media
GU
0
44
78
1.3K
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
DDO Kutch
DDO Kutch@KutchDdo·
Humble request to retweet for wider circulation.
DDO Kutch tweet media
English
4
109
196
12.6K
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
GU
23
625
735
42.3K
Ayushman Arogya Mandir Rai-Bar
દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી અનિવાર્ય છે. @CollectorDahod @InfoGujarat @DahodDdo @HealthDahod
Ayushman Arogya Mandir Rai-Bar tweet media
GU
0
2
9
72
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
CDHO Sabarkantha
CDHO Sabarkantha@CdhoSabarkantha·
#worldhealthday2025 એ, સ્વસ્થ ગુજરાત.. મેદસ્વીતા મુકત ગુજરાતના માનનીય પ્રધાનમંત્રીશ્રીના @PMOIndia સંદેશનો અમલ કરી હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન ની સંભાવનાઓ ને ઓછી કરીએ. નિયમિત યોગ, વ્યાયામ કરીએ.. ખોરાકમાં તેલના ઓછા ઉપયોગ કરીએ.. સ્વસ્થ ભારતના નિર્માણમાં મક્કમ ડગ...
CDHO Sabarkantha tweet media
GU
0
3
14
170
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Health Department Amreli
Health Department Amreli@AmreliHealth·
વિશ્વ આરોગ્ય દિવસ-૨૦૨૫ સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય! આ વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે, ચાલો ઉજ્જવળ અને મજબૂત ભવિષ્ય માટે નાની સ્વસ્થ આદતો પ્રત્યે પ્રતિબદ્ધ થઈએ. #worldhealthday2025
Health Department Amreli tweet media
GU
1
7
12
229
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
CMO Gujarat
CMO Gujarat@CMOGuj·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની દરેક સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ બાળકો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરીને ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણની નેમ સાથે ગુજરાત સરકારે હાથ ધરેલ અનેક સીમાચિહ્નરૂપ પહેલ-યોજનાઓના કારણે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુજરાતે સમગ્ર દેશમાં મેળવી છે અગ્રેસરતા. #WorldHealthDay
CMO Gujarat tweet media
GU
13
89
164
5.1K
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Collector Dahod
Collector Dahod@CollectorDahod·
દાહોદ જિલ્લામાં સ્પેશિયલ NCD સ્ક્રીનિંગ ડ્રાઈવ" તારીખ 20.02.25 થી 31.03.25 સુધી યોજવામાં આવી હતી. 30 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓનું 2,34,336 જેટલા લોકોની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. @CMOGuj @revenuegujarat @GujHFWDept
Collector Dahod tweet mediaCollector Dahod tweet mediaCollector Dahod tweet mediaCollector Dahod tweet media
GU
0
1
22
430
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Collector Dahod
Collector Dahod@CollectorDahod·
પરંપરા અને સંસ્કૃતિનો મેળો... ચાલો, 6થી 10 એપ્રિલ દરમિયાન આયોજિત માધવપુર મેળાની ભવ્યતા અને લોકપ્રિય મેળાને માણીએ... #MadhavpurMela2025
GU
0
6
22
341
Ayushman Arogya Mandir Rai-Bar
હું નિયમિત ભણું છું, રમું છું અને ભાવતી મીઠાઈ પણ ખાઉં છું. હું વારંવાર બીમાર નથી પડતી કારણ કે હું "કૃમિમુકત" છું. તા. 27 માર્ચે 1 થી 19 વર્ષની વયના તમામ બાકી રહી ગયેલ બાળકોને નિયત ડોઝ મુજબ કૃમિનાશક ગોળી આપવામાં આવશે. #healthcareforall #awarness
GU
0
0
3
23
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Rushikesh Patel
Rushikesh Patel@irushikeshpatel·
રાજ્યની ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાઓને વધું સુદ્રઢ કરવા આજે રાજ્યમાં નવીન ૩૪ P.H.C. બનાવવા વહીવટી મંજૂરી આપી આ PHC કાર્યાન્વિત થતાં સ્થાનિક સ્તરે જનસુખાકારીમાં વધારો થશે
Rushikesh Patel tweet media
GU
41
120
407
18.9K
Ayushman Arogya Mandir Rai-Bar
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર રઈમાં RKSK પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય વિષયક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ ધોરણ 10 અને 12 ના કયા ક્ષેત્રમાં કયા વિષય સાથે આગળ વધી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં પ્રોત્સાહનરૂપે પાણીની બોટલ,ચણા,ખજૂર, ટીશર્ટ, ટોપી,બેગ,કંપાસ આપવામાં આવ્યા.
Ayushman Arogya Mandir Rai-Bar tweet mediaAyushman Arogya Mandir Rai-Bar tweet media
GU
0
0
2
19
Ayushman Arogya Mandir Rai-Bar
આજ રોજ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસે (NDD) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઈ હસ્તક આવેલ તમામ વિસ્તારમાં કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી. #NationalDewormingDay25 @CollectorDahod @DahodDdo @cdhodahod @HealthDahod @GujHFWDept @MoHFW_INDIA @HealthLimkheda
Ayushman Arogya Mandir Rai-Bar tweet mediaAyushman Arogya Mandir Rai-Bar tweet mediaAyushman Arogya Mandir Rai-Bar tweet mediaAyushman Arogya Mandir Rai-Bar tweet media
GU
0
0
2
34
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Rushikesh Patel
Rushikesh Patel@irushikeshpatel·
કરુણા, માનવતા અને સેવાનો સમન્વય એટલે અંગદાન.. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં દાનનો અનેરો મહિમા રહ્યો છે, એમાં પણ "અંગદાન"ની મૂલ્યતાને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે.
GU
7
75
155
3.4K
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Health Department Gujarat
Health Department Gujarat@HealthDeptGuj·
' ટીબી મુક્ત ભારત અભિયાન ' ટીબી કોઈ કલંક કે અસાધ્ય રોગ નથી. ટીબી છુપાવવાથી ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નુકસાન થતું નથી, પરંતુ બીજાઓને પણ જોખમમાં મૂકી શકાય છે. વહેલા નિદાન અને યોગ્ય સારવારથી તેને હરાવી શકાય છે. #EndTBnow #TBharegaDeshJeetega #TBMuktBharat #TBMuktGujarat
Health Department Gujarat tweet media
GU
1
16
35
903
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
Health Department Gujarat
Health Department Gujarat@HealthDeptGuj·
નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબી ના દર્દીઓ માટે માસિક પોષણ સહાય ₹500 થી વધારીને ₹1,000 કરવામાં આવી. ટીબીનું નિદાન અને સારવાર દરેક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. #TBmukatBharat #TBharegaDeshJeetega #TBMuktGujarat #healthcare #healthawarness
Health Department Gujarat tweet media
GU
0
4
22
522
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
NHM Gujarat
NHM Gujarat@NHMGujarat·
👉"ખિલખિલાટ રસીકરણ અભિયાન" ૧૫ અને ૧૬ માર્ચ ૨૦૨૫ "ઓરી અને રુબેલા રસીકરણ" ➡️બાળકના સ્વસ્થ જીવન અને સર્વાગી વિકાસ માટે તમામ રસી છે અનિવાર્ય. ➡️ઓરી અને રુબેલાથી વંચિત રહેલા 9 માસથી 5 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ અચૂક કરાવો. ➡️વધારે જાણકારી માટે નજીક્ના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો..
NHM Gujarat tweet media
GU
0
11
29
574
Ayushman Arogya Mandir Rai-Bar retweetledi
NHM Gujarat
NHM Gujarat@NHMGujarat·
આજે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ દિવસ.. દર સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવે છે.. સમજદારી દાખવો.. સગર્ભા માતાઓ અને બાળકને નિયત રસી અપાવો.. #vaccination #healthawarness #SwasthaBharat @CMOGuj
NHM Gujarat tweet media
GU
0
19
43
520