Ayushman Arogya Mandir Rai-Bar retweetledi

થેલેસેમિયા પીડિત બાળકીને મળ્યું નવજીવન
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના તરઘરા ગામની થેલેસેમિયા પીડિત પલ્લવીને મળી શ્રેષ્ઠ સારવાર. થેલેસેમિયા મેજરના ઑપરેશનમાં ₹34 લાખ સુધીનો ખર્ચ હતો પણ સરકારના આ કાર્યક્રમને કારણે નિઃશુલ્ક ઑપરેશન કરાયું અને દીકરીને નવજીવન મળ્યું.
પિતાએ માન્યો તબીબોની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર




GU





























