N.B.PARMAR retweetledi

સરકાર વિદ્યાર્થીઓની ધીરજની વધારે પરીક્ષા ના લે. અને આપેલા વચનનું પાલન કરે.
૨૬ તારીખ સુધીમાં સરકાર શિક્ષિત યુવા બેરોજગાર યુવાનોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવે.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
@CMOGuj @vijayrupanibjp @PradipsinhGuj @imBhupendrasinh @devanshijoshi71 @isudan_gadhvi


GU

















