Sabitlenmiş Tweet

2006 માં સુરતમાં આવેલ માનવ સર્જિત પુરની તપાસ કરતા "સુજ્ઞાબેન પુર તપાસ પંચ" ના અહેવાલનો અમલ થયો હોત, દોષીતોને સજા થઈ હોત, મોરબી જુલતા પુલકાંડમાં ખરેખર દોષીતો હતા તેને સજા આપી દાખલો બેસાડ્યો હોત તો આજે "નર્મદા મેનમેડ તારાજી" ન સર્જાઈ હોત
@shaktisinhgohil @INCGujarat @AmitChavdaINC
GU





