Tr Jayesh Balas

15.5K posts

Tr Jayesh Balas

Tr Jayesh Balas

@TrbalasJ

Nice

Katılım Ocak 2024
98 Takip Edilen100 Takipçiler
Tr Jayesh Balas retweetledi
AAP Gujarat
AAP Gujarat@AAPGujarat·
નીતિ આયોગના અહેવાલે ભાજપ સરકારના ગુજરાત મોડલની પોલ ખોલી છે. ગુજરાતની 2,936 શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. મોડલ ગુજરાતમાં ભાજપે 5,612 સરકારી શાળાઓ બંધ કરી દીધી, જેના કારણે ગામડાના બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ ગયો. ગુજરાતમાં શિક્ષણ માટે 63,134 કરોડ રૂપિયાનું બજેટ છે, પણ આ કરોડો રૂપિયા ક્યાં ખર્ચાઈ રહ્યા છે, તે કોઈને ખબર નથી.
AAP Gujarat tweet media
GU
2
36
85
1.3K
Tr Jayesh Balas retweetledi
Yuvrajsinh Jadeja
Yuvrajsinh Jadeja@YAJadeja·
🤔શું આ રીતે #વિશ્વગુરુ બનીશું જ્યાં શાળામાં ગુરુ જ નથી ? 🚨 ગુજરાતના શિક્ષણ મોડેલની ખૂલી પોલ: નીતિ આયોગના રિપોર્ટે ઉતાર્યા સરકારી તાયફાઓના ધજાગરા! એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ‘શાળા #પ્રવેશોત્સવ’ના નામે પીઠ થાબડતા સરકારી ઉત્સવો અને બીજી તરફ રાજ્યના ભવિષ્યનું નીકળી રહેલું ધનોતપનોત! નીતિ આયોગના તાજેતરના અહેવાલે ગુજરાતના તથા કથિત ‘#ગુજરાત_શિક્ષણ_મોડેલ’ના દાવાઓની હવા કાઢી નાખી છે. કરોડોના બજેટ છતાં સરકારી શિક્ષણ વ્યવસ્થા આજે ICU માં શ્વાસ લઈ રહી છે. 🛑નીચેના આંકડા અને વાસ્તવિકતા જોઈને કોઈપણ સંવેદનશીલ નાગરિકનું લોહી ઉકળી ઉઠશે:👇🏻 ❌ ફક્ત ૧ શિક્ષક ! (સુપરમેન શિક્ષકો ?) 📌રાજ્યની ૨,૯૩૬ શાળાઓ એવી છે જે માત્ર ""૧"" જ શિક્ષકના ભરોસે ચાલે છે !😱😱 👤ભોગ બનતા બાળકો: આ શાળાઓમાં ૧,૦૫,૧૩૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 👤ધોરણ ૧ થી ૮ ના તમામ વિષયો ભણાવવા, હાજરી પૂરવી, મધ્યાહ્ન ભોજન સંભાળવું અને સરકારી વહીવટી કાગળો કરવા, તીડ ભગાવવા ? વસતી ગણતરી કરવી ? શ્વાનની ગણતરી કરવી ..,............?🤔શું એક જ શિક્ષક આ બધું કરવા સક્ષમ છે? આ શિક્ષણ છે કે માત્ર સમય પસાર કરવાનું સાધન ? ❌ અજીબ અંધેરનગરી: વિદ્યાર્થી ઝીરો, શિક્ષકો હાજર ! સરકારની ઉદારતા અને વહીવટ જુઓ! ૬૩ શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં ત્યાં ૭૮ શિક્ષકો રોજ હાજરી પૂરીને પગાર પકવી રહ્યા છે ! 📌આ શિક્ષકો કોને ભણાવતા હશે અને કોની દેખરેખ હેઠળ આ થઈ રહ્યું છે તે મોટો સવાલ છે. ❌ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચિંતાજનક સ્થિતિ માધ્યમિક શિક્ષણમાં ગુજરાતમાં ૨૭ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષક છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૧૫ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષકની છે. આપણે રાષ્ટ્રીય સ્તર કરતાં કેટલા પાછળ છીએ તે આ આંકડો સાબિત કરે છે. ❌ ભયાનક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શાળાઓને તાળા! 🗿વર્ગખંડોની અછત: રાજ્યમાં ૪૨,૦૦૦ વર્ગખંડોની (Classrooms) ભારે અછત છે. 🗿લાઈવ વોટરફોલ: શાળાઓની છત પરથી ચોમાસામાં પાણી ટપકે છે, લેબોરેટરીઓ માત્ર ચોપડા પર ચાલે છે અને શૌચાલયોની સ્થિતિ એટલી બદતર છે કે વિદ્યાર્થીઓ (ખાસ કરીને દીકરીઓ) અભ્યાસ અધવચ્ચે છોડવા મજબૂર બને છે. 💈તાળા મરાયેલી શાળાઓ: એકલા ગુજરાતમાં ૫,૬૧૨ શાળાઓને તાળા મારી દેવાયા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારના ગરીબ બાળકોનો શિક્ષણનો મૂળભૂત અધિકાર છીનવાઈ ગયો છે. ❌ ડ્રોપઆઉટનો ભયાનક આંકડો: ૨.૩ લાખ બાળકો શિક્ષણની બહાર! 📌ધોરણ ૧૦ સુધી પહોંચતા-પહોંચતા ૨૭.૬% એટલે કે ૨.૩ લાખ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ (શાળા છોડી દે છે) થઈ જાય છે. 📌આ વર્ષે ૬.૪ લાખ બાળકો 'અનટ્રેક્ડ' છે, એટલે કે તેઓ ક્યાં છે, ભણે છે કે નહીં તેની સરકાર પાસે કોઈ માહિતી જ નથી! ❓₹૬૩,૧૩૪ કરોડનું બજેટ જાય છે ક્યાં ? ગુજરાતમાં શિક્ષણ પાછળ "વાર્ષિક ૬૩,૧૩૪ કરોડ રૂપિયા" જેવી માતબર રકમની જોગવાઈ છે. જો આટલા કરોડો રૂપિયા ખર્ચાતા હોય, તો વર્ગખંડોની અછત કેમ છે ? આ પૈસા ખરેખર ક્યાં વપરાય છે તેની નિષ્પક્ષ તપાસ કેમ થતી નથી ? ❓ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું સુઆયોજિત મોડેલ? સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખું જાણીજોઈને તોડી પાડવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય અને ગરીબ વાલીઓ મજબૂર થઈને પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં મોકલે. શું આ શિક્ષણને વેપાર બનાવીને ખાનગી શાળાના માલિકોને કમાણી કરાવી આપવાનું સરકારી મોડેલ છે ? 📢પ્રવેશોત્સવના નામે ફુગ્ગા ફોડવાથી અને સરકારી પીઠ થાબડવાથી ભવિષ્ય નહીં સુધરે. જ્યાં સુધી શાળાઓમાં પૂરતા શિક્ષકો, ક્લાસરૂમ અને બેઝિક સુવિધાઓ નહીં હોય, ત્યાં સુધી વિકાસના તમામ દાવાઓ પોકળ છે. નીતિ આયોગે અરીસો બતાવી દીધો છે, હવે સરકારે અંધકારમાંથી બહાર આવીને જવાબ આપવો જ પડશે! #GujaratEducationModel #NitiAayogReport #SaveEducation #GujaratEducationReality #ShameOnSystem @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @dmpatel1961
GU
8
39
149
8.5K
Tr Jayesh Balas retweetledi
Yuvrajsinh Jadeja
Yuvrajsinh Jadeja@YAJadeja·
🚫યુવરાજસિંહ જાડેજા ગુજરાતની વિધાનસભામાં પ્રતિબંધિત.🚫 વાહ રે.... લોકશાહી! વાહ રે... ગુજરાતની વિધાનસભા! અહીં કૌભાંડ કરનારને કાર્પેટ પાથરીને આવકાર, અને કૌભાંડ ઉજાગર કરનારને — NO ENTRY! facebook.com/share/v/1C6NQf… અહીં બૂટલેગર નિર્ભય, બળાત્કારી બેફિકર, પેપરલીકેજ માફિયા બેધડક, ખનિજ, જમીન, મનરેગા, ‘નળ સે જળ’ના કૌભાંડીઓ.....,.. બિનઅડચણ પ્રવેશે. પણ ખેડૂતોના કે યુવાનોના પ્રાણપ્રશ્ન લઈને આવેલા નાગરિકને? “ગેટ બંધ છે, સાહેબ!” વિધાનસભા ક્યારે થી લોકશાહીનું મંદિર નહીં રહીને સત્તાનું ક્લબહાઉસ બની ગઈ? ગેટ નંબર 4 પરથી સામાન્ય નાગરિક તરીકે પ્રવેશ માટે ગેટ પાસ લઈ ને પણ પ્રયત્ન કર્યો, પણ જવાબ એક જ - પ્રવેશ નિષેધ! આમ આદમી પાર્ટીના ડેલીગેશન સાથે CM ને મળવા જવાનો પ્રયાસ, ધારાસભ્યોની ભલામણ, છતાં પણ - પ્રવેશ નિષેધ! તો પછી એક સવાલ સીધો છે 👇 પ્રશ્ન પૂછવો ગુનો છે ? અન્યાય સામે બોલવું અપરાધ છે? છેલ્લા 4 વર્ષથી બ્લેકલિસ્ટ! કોઈ નોટિસ નહીં, કોઈ કારણ નહીં, કોઈ જવાબ નહીં — બસ સજા! આજે જો પ્રશ્નો લઈને વિધાનસભામાં ન જઈ શકાય, તો પછી કહો પ્રજા ક્યાં જાય? ચૂપ રહે? માથું ઝુકાવે? કે લોકશાહીથી માફી માગે? યાદ રાખજો ✋ વિધાનસભા સત્તાધીશોનું ખાનગી ડ્રોઇંગ રૂમ નથી, એ પ્રજાનું મંચ છે મંદિર છે... તમે મને વિધાનસભા માં આવતા પ્રતિબંધિત કરી શકશો... મારા અવાજ ને નહીં..મારા કાર્યો ને નહીં...તમારા કૌભાંડ પહેલા પણ ઉજાગર કરતા હતા અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. સત્તાપક્ષ એક તો જવાબ આપે અમારા જેવા સામાન્ય નાગરિકથી આટલો ડર શેનો છે ? #NoEntryToTruth #વિધાનસભા_પ્રજાની #પ્રશ્ન_પૂછવો_ગુનો_છે #GujaratDemocracy #DemocracyUnderLock #TruthIsBanned #DemocracyUnderAttack #GateClosedForJustice instagram.com/reel/DSUZDP2jL… @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
GU
15
179
838
22.1K
Tr Jayesh Balas retweetledi
AAP Gujarat
AAP Gujarat@AAPGujarat·
શિક્ષકો પર શિક્ષણ સિવાયના અન્ય કામોના ભાર સોંપવામાં આવે છે ત્યારે આજે AAP અમદાવાદ શહેર સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. AAP પ્રદેશ મુખ્ય પ્રવક્તા @khbarot , જતિનભાઈ પટેલ , કિરણભાઈ દેસાઈ, અમિતભાઈ પંચાલ, આફતાબ સૈયદ, યાત્રિક પટેલ, પારસભાઈ શાહ, નિશાંત ઠક્કર સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ભાજપની યુનિટી માર્ચમાં અમદાવાદના તમામ શિક્ષકોને બોલાવવામાં આવતા સમગ્ર અમદાવાદના બાળકો આજે ભણતર વગર રહ્યા. ભાજપના રાજમાં શિક્ષકોનો ઉપયોગ ભાજપની સભાઓ, તીડ ઉડાડવા માટે, બી.એલ.ઓના કામ કરવા માટે થાય છે.
GU
0
32
69
1.2K
Tr Jayesh Balas retweetledi
Gajendrasinh Jadeja kutch
Gajendrasinh Jadeja kutch@Gajendrasinh_b_·
કચ્છમાં દાયકાઓથી શિક્ષક ઘટનો પ્રશ્ન બાળકોના ભવિષ્ય સામે ફેણ માંડીને ઉભો છે. હવે કચ્છ પોતાના બાળકો સાથે થતો અન્યાય સહન નહીં કરે ક્ચ્છની એક જ માંગ "પૂર્ણ શિક્ષકોની ભરતી".
Gajendrasinh Jadeja kutch tweet media
GU
5
30
35
807
Tr Jayesh Balas retweetledi
Gajendrasinh Jadeja kutch
Gajendrasinh Jadeja kutch@Gajendrasinh_b_·
તો પછી ૨૮-૩૦ વર્ષથી અહીં કચ્છ અને ગુજરાતમાં સરકાર છે તો અહીં આ બધું કરવામાં શું તકલીફ છે? હવે પ્રશ્ન પૂછો??? કચ્છમાં કેટલી મોડલ શાળાઓ બનાવી? જ્યા ચૂંટાયેલ પ્રતિનિધીઓ કે સરકારી અધિકારીઓ પોતાના બાળકોને ભણાવવા તૈયાર હોય? અને કચ્છમાં પૂરતા અને કાયમી શિક્ષકો ક્યારે મળશે?
Gajendrasinh Jadeja kutch tweet media
GU
3
17
22
452
Tr Jayesh Balas retweetledi
Garvi Rawat
Garvi Rawat@garvirawat·
Garvi Rawat tweet media
ZXX
115
900
3.3K
35.6K
Tr Jayesh Balas retweetledi
Gajendrasinh Jadeja kutch
Gajendrasinh Jadeja kutch@Gajendrasinh_b_·
આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રયાસને આવકારે છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની લડાઈ બાદ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ પણ જાગી ગયા છે! પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સંપૂર્ણ ટીમ અને જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ૪ મહિનાથી લોક જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છે.
Gajendrasinh Jadeja kutch tweet media
GU
3
14
14
261
Tr Jayesh Balas retweetledi
KHANT SAHEB
KHANT SAHEB@KHANTSHAHEB·
📌 @Bhupendrapbjp સાહેબ આ ઉલ્લેખ છે એટલા પૂરતી આ સમસ્યા મર્યાદિત નથી ! કચ્છ માં ખરેખર શિક્ષણ ની સ્થિતિ અત્યંત ગંભીર છે, જોકે સરકારી શ્રીએ 2500 ખાસ ભરતી અન્વયે સીટો ફાળવી તે મુજબ તેટલી નિમણૂક થઈ નથી તો આ બાબતે TET 01 પાસ ઉમેદવારો ને ન્યાય અને બાળકોને પૂરતા શિક્ષક મળે તેવા ત્વરિત,
KHANT SAHEB tweet mediaKHANT SAHEB tweet media
GU
6
35
40
370
Tr Jayesh Balas retweetledi
Prajapati Inder Bajrangi
Prajapati Inder Bajrangi@prajaptiinder·
📢X TREND ALERT 👇 #OBCMahasabhaDemands27PercentMP यह मांग अब आंदोलन नहीं… जनभावना बन चुकी है✊ मध्यप्रदेश की आधी से ज़्यादा आबादी (OBC) को उनके संवैधानिक हक – 27% आरक्षण से आज भी वंचित रखा जाना अन्याय है! अब गांव-गांव की आवाज़ एक ही है 👇 👉 “OBC को 27% आरक्षण दो” @DalitOnLine @masijeevi
Prajapati Inder Bajrangi tweet media
हिन्दी
21
206
478
5.1K
Tr Jayesh Balas retweetledi
Yuvrajsinh Jadeja
Yuvrajsinh Jadeja@YAJadeja·
🎓 “શિક્ષણના મંદિરમાં માફિયાઓનો રાજ” “ગરીબના સંતાનને શિક્ષક બનાવવાનું સ્વપ્ન... અને શિક્ષણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓના મિલીભગત થી ચાલતો ધંધો!” ગુજરાતનું શિક્ષણ તંત્ર આજે સૌથી મોટો વ્યવસાયિક બજાર બની ગયું છે. “PTC” એટલે શિક્ષણનો પ્રથમ પગથિયો કહેવાતું — આજે એ ભ્રષ્ટાચારના વેપારનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં બહાર આવેલા PTC (D.El.Ed) એડમિશન કૌભાંડના પુરાવાઓ ચોંકાવનારા છે. વિદ્યાર્થીઓ પાસેથી ₹2 લાખ સુધીના ડોનેશનની માંગણી કરવામાં આવે છે, “માન્યતા રદ થયેલી” કોલેજોને રાજકીય આશીર્વાદથી રાતોરાત માન્ય મેળવી આપવી, અને યોગ્ય ઉમેદવારોને નિયમના નામે બહાર રાખવા — આ બધું મળીને રાજ્યના શિક્ષણ વિભાગની નૈતિકતા પર પ્રશ્નો ઉભા કરે છે. 🔴 મુદ્દો ૧ : 2 લાખ રૂપિયામાં PTC સીટોનો વેપલો PTC કોલેજોના ટ્રસ્ટીઓ ખુદ વિદ્યાર્થીઓ પાસે એડમિશન માટે રૂપિયા માગતા પુરાવા (વિડિયો) સામે આવ્યા છે. એક ટ્રસ્ટી તો ખુલીને કહે છે — > “એક લાખ તો શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે!” લોકમાન્ય B.Ed. કોલેજના ગૌરાંગ પરમારનું નામ સૌથી વધુ ચર્ચામાં છે — જે માન્યતા રદ થયેલી કોલેજોમાં 50% ભાગીદારીના MOU કરીને તેમને “ચમત્કારિક રીતે” માન્ય બનાવે છે! ❓પ્રશ્ન છે — શું એ શિક્ષણ વિભાગના અધિકારીઓના આશીર્વાદ વગર શક્ય છે? જો નહીં, તો શિક્ષણ મંત્રાલય પોતે આ ગુનામાં સહભાગી નથી ? 🛑પહેલા તો ઉત્તર બુનિયાદી માં ભણ્યા છો એમ કહીને એડમિશન આપ્યું હતું તે કેન્સલ કર્યું, ટ્રસ્ટી એ વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન આપીએ છીએ એટલે #2_લાખ લાંચની માંગણી કરી હતી. શું આ રાજ્યમાં ભ્રષ્ટાચારનું ડિપાર્ટમેન્ટ પણ કદાચ શિક્ષણ વિભાગ જ છે ? “લોકમાન્ય B.Ed. કોલેજ”ના ગૌરાંગ પરમાર હસ્તક ભ્રષ્ટાચાર નો રૂપિયો પહોંચે છે એવો આ ટ્રસ્ટી વર્મા સાહેબનો દાવો છે. - આ તો ખુલ્લેઆમ “#માફિયા_મોડેલ” કહેવાય. લોકમાન્ય B.Ed. કોલેજના આ ધુરંધર જે માન્યતા રદ થયેલી કોલેજમાં 50% ભાગીદારીના MOU કરાવે અને પછી એ કોલેજ ચમત્કારિક રીતે “માન્ય” બની જાય! આ શું છે ? “#એજ્યુકેશન કે #એક્સ્ટોર્શન?” ❓પ્રશ્ન એ છે — આ ગૌરાંગ પરમાર કોણ છે ? કઈ સત્તાથી તે દરેક માન્યતા રદ થયેલી કોલેજમાં જઈને 50% ભાગીદારીના MOU કરાવે છે અને એક રાતમાં કોલેજની માન્યતા પુનઃસ્થાપિત કરાવે છે? 📢 પ્રશ્ન એ પણ છે — આ #ગૌરાંગ_પરમારના હાથમાં શું કોઈ એવી ચાવી છે જે આખા શિક્ષણ વિભાગના દરવાજા ખોલી દે છે ? કયા આશીર્વાદથી એ એક ફાઈલના ટેપાથી સંસ્થાનો ભાગીદાર બની જાય છે ? જો શિક્ષણ વિભાગના વડા (શિક્ષણ સચિવ)ના આશીર્વાદ વગર આ શક્ય હોય તો પછી કદાચ “ગૌરાંગ પરમાર”ના હાથમાં જ આખું વિભાગ હશે! કારણ કે જો શિક્ષણનો ધંધો ચાલે છે તો ગુનાહિત સહભાગી શિક્ષણ વિભાગ છે જ ! ⚫ મુદ્દો ૨ : #ઉત્તર_બુનિયાદી વિદ્યાર્થીઓને એડમિશન રદ — નિયમ કે નિર્મમતા? વિદ્યાર્થીઓના એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી રાતોરાત નિયમ બદલી દેવાયા. ફી લઈ લીધા પછી એડમિશન રદ કરવાનું — એ તો સીધી ઠગાઈ છે! શું હવે નિયમોનો ઉપયોગ “સાચા”ને દબાવવા અને “ગોઠવાયેલા”ને બચાવવા માટે થાય છે? ⚫ મુદ્દો ૩ : પૂરક પરીક્ષા પાસ કર્યા છતાં એડમિશન નહીં! D.El.Ed 2025-26 માટેની એડમિશન પ્રક્રિયા પૂરક પરીક્ષાઓ બાદ શરૂ થઈ હતી, છતાં વિદ્યાર્થીઓને “જૂના નિયમ”ના નામે નકારી કાઢવામાં આવ્યા. આ નિયમો હવે શિક્ષણ માટે નહીં, પરંતુ સેટિંગ માટેના હથિયાર બની ગયા છે. ⚫ મુદ્દો ૪ : ઓફલાઇન એડમિશન – ગરીબ વાલીઓની લૂંટ જ્યારે આખું રાજ્ય “ડિજિટલ ગુજરાત” બોલે છે, ત્યારે શિક્ષક બનવા માટે એડમિશન પ્રક્રિયા હજુ “ઓફલાઇન” રાખવી એ શંકાસ્પદ છે ! અને સુનિયોજિત કાવતરું CHE આ “ડિજિટલ યુગમાં #મેન્યુઅલ_લૂંટ” છે. આજે શિક્ષણ વિભાગ એક તંત્ર નથી, એ તો એક સુનિયોજિત માર્કેટ સિસ્ટમ બની ગયું છે — > જ્યાં દરેક નિર્ણયનો ભાવ છે, દરેક ઉમેદવાર એક ટાર્ગેટ છે, અને દરેક સીટ એક ડીલ છે. જો આ તંત્રને રોકવામાં આવશે નહીં, તો આવતી પેઢી પાસે #શિક્ષક નહીં, #દલાલો હશે. કક્ષામાં પાઠ નહીં, “રેટ લિસ્ટ” હશે. અને શિક્ષણનું મંદિર નહીં, “એજ્યુકેશન મોલ” ઉભો થશે. --- ⚠️ ખુલ્લી ચેલેન્જ શિક્ષણ મંત્રીને: જો આ દાવાઓ ખોટા છે — તો નિષ્પક્ષ તપાસ કમિટી બેસાડો. જો દાવાઓ સાચા છે — તો આ આખું તંત્ર તોડી નાખો. કારણ કે જ્યારે શિક્ષણનું દેવાલય ભ્રષ્ટાચારથી ભરાઈ જાય, ત્યારે ભગવાન પણ પૂજા સ્વીકારતા નથી. 📢 માંગણી: તમામ PTC કોલેજોના એડમિશન પ્રક્રિયાની તટસ્થ તપાસ ટ્રસ્ટી, મધ્યસ્થો અને વિભાગીય અધિકારીઓ પર ગુનાહિત કાર્યવાહી 📍આ લડત ફક્ત કૌભાંડ વિરુદ્ધ નથી — એ રાષ્ટ્રની આત્માને બચાવવાનો સંઘર્ષ છે. 📍શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર હવે ફક્ત “ન્યૂઝ” નથી, એ એક “નેશનલ શેમ” છે. ✍🏻 યુવરાજસિંહ જાડેજા #PTCScam #EducationMafia #FixEducation #StopCorruptionInEducation #GujaratEducationScam
GU
10
79
235
14.2K
Tr Jayesh Balas retweetledi
Gajendrasinh Jadeja kutch
Gajendrasinh Jadeja kutch@Gajendrasinh_b_·
જો શિક્ષકો છૂટા કરવામાં આવશે અને કચ્છને પૂરતા શિક્ષકો નહીં મળે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ જે છેલ્લા ૪ મહિનાથી લડાઈ કરી રહ્યું છે તેને વધુ મજબૂત કરશે. ગામે ગામ જાગૃતિ કાર્યક્રમ કરશે. કચ્છને પૂરતા અને કાયમી શિક્ષક મળે તે અમારો સંકલ્પ છે. કચ્છના હક્ક અને અધિકાર માટે અમે સતત લડીશું.
Gajendrasinh Jadeja kutch tweet media
GU
5
26
37
340
Tr Jayesh Balas retweetledi
Prajapati Inder Bajrangi
Prajapati Inder Bajrangi@prajaptiinder·
हर OBC की यही पुकार 100 में 52% उनका अधिकार
Prajapati Inder Bajrangi tweet media
हिन्दी
67
148
424
5K
Tr Jayesh Balas retweetledi
बसावन इंडिया
"27% OBC आरक्षण में 47.43 लाख अभ्यर्थी 10% EWS आरक्षण में मात्र 5.31 लाख अभ्यर्थी OBC इस देश की सबसे बड़ी आबादी है, जिसे मात्र 27% आरक्षण दिया जा रहा है! OBC आरक्षण को बढ़ाकर 52% किया जाये।" प्रजापति इंदर बजरंगी सोशल एक्टिविस्ट @prajaptiinder #ओबीसी_आरक्षण
बसावन इंडिया tweet media
हिन्दी
7
73
117
1.6K