kirit vagh
1.8K posts

kirit vagh retweetledi

અર્જુનભાઈ મોઢવાડિયા!
ઉંટ જેવા તમારા ભાજપ પક્ષના નેતાઓની ખુશામતથી હવે બહાર આવ્યા હો તો. પોરબંદરની આ સાંઢીયા ગટરનું કંઈક કરજો. જે રીતે જામનગરના ભાજપના સૌથી વધુ પૈસા કમાનારા પુનમ માડમ ગટરમાં પડી ગયા અને ગટર સુધારી એ રીતે નરેન્દ્ર મોદી આ ગટરમાં પડે તો જ સુધારશો? @arjunmodhwadia
GU
kirit vagh retweetledi

મંત્રીઓના પ્રવાસ ભથ્થામાં વધારો કરાયો પણ ફિક્સ પે દૂર કરવાની વાત આવે ત્યારે પેટમાં દુખે વાહ તમારી સંવેદનશીલ સરકાર!!!!#remove_fixpay_in_gujarat
@CMOGuj @narendramodi @AmitShah @YAJadeja @devanshijoshi71 @Bhupendrapbjp @sanghaviharsh @PMOIndia
@IshiVagh

GU

માત્ર કર્મયોગી જેવા ફેન્સી નામ આપી દેવાથી કર્મચારીઓનું ઘર નથી ચાલતું સાહેબશ્રીઓ...દૂધ, શાકભાજી, પેટ્રોલ,ઘરભાળું, મોબાઇલ રિચાર્જ, બસ ટ્રેન ટિકિટ, દવાઓ, બાળકોની સ્કૂલ ફી જેવી અનેક જરૂરિયાતો હોય છે જે ફિક્સ હોતી નથી તો વેતન શુ કામ ફિક્સ?સમાન કામ સમાન વેતન
#Remove_Fixpay_in_gujarat
GU
kirit vagh retweetledi

મંત્રીઓ ને મોંઘવારી નળી શકે તો ગુજરાતના યુવાનો ને મોંઘવારી નહીં નડતી હોય?
#remove_fixpay_in_gujarat
#Gujrat_the_only_fixpay_state_in_india @narendramodi @Bhupendrapbjp @ArvindKejriwal @RahulGandhi @INCIndia @AamAadmiParty @YAJadeja @jigneshmevani80 @News18Guj @Chaitar_Vasava
GU
kirit vagh retweetledi

Right to equality....
#Remove_Fixpay_In_Gujarat
@PMOIndia
@Bhupendrapbjp
@CMOGuj
@DhruvRatheFc
@aajtak
@CMOGuj

English
kirit vagh retweetledi

🛑 "#ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “#શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.
ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — #ફિક્સ_પે_પ્રથા
દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘#ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.
📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.
📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે #પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.
📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.
— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?
> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."
🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં #UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.
🧑🏻✈️🧑🏻🏫😞 #કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.
📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔
🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર #કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️
આજે #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.
🧑🏻🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"
🧑🏻🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.
🧑🏻🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.
> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@Vivekdoza

GU
kirit vagh retweetledi

મંત્રીઓના પ્રવાસ/ભથ્થા માટે કરોડો, પણ ફિક્સ પગારદારો માટે વધારો નહીં?
👉ફિક્સ પગારદારોને ન્યાય કેમ નહીં?
🔹 કર્મચારીઓને ‘કોન્ટ્રાક્ટ’ પર રાખીને ફિક્સ પગાર, ન ભથ્થા, ન ભવિષ્યની ગેરંટી..#શોષણ
🔹 મંત્રીઓને મોંઘવારી નડે અને ફિક્સ પગારના કર્મચારીઓને નહીં?
#remove_fixpay_in_gujarat

GU
kirit vagh retweetledi
kirit vagh retweetledi

#ફિક્સ_પગારદાર_કર્મચારીઓનું કેવી લાચારી ભોગવી રહ્યા છે.ફિક્સ પે ના કર્મચારીઓ વર્ષોથી સરકારશ્રીને રજૂઆત કરે છે તેમ છતાય હજી ન્યાય નથી મળ્યો.કયા સુધી કેટલુંક સહન કરવું.નથી કોઇ લોન આપતું કે નથી કોઇને કહેવાતું ખરેખર કોઈકે તો આગળ આવો
#remove_fixpay_in_gujarat @Gopal_Italia @YAJadeja
GU
kirit vagh retweetledi
kirit vagh retweetledi

ગુજરાત ન પાયાના કર્મચારીઓ ન્યાય માંગી રહ્યા છે.જો કર્મચારીઓ નું જ શોષણ થતું હોય તો આ કર્મચારીઓ લાચાર બની જાય #remove_fixpay_in_gujarat
#Gujrat_the_only_fixpay_state_in_india @indsupremecourt @Gopal_Italia @BJPGujarat @deepakrajani123 @isudan_gadhvi @Chaitar_Vasava

GU
kirit vagh retweetledi

🎓#कांस्टेबल भर्ती परीक्षा #पेपर_लीक , #परीक्षा_रद्द कर दी गई
बिहार पुलिस की आर्थिक अपराध इकाई (EOU) ने पुष्टि की है कि सीपीएससी द्वारा आयोजित सिपाही भर्ती परीक्षा के प्रश्नपत्र परीक्षा से कुछ घंटों पहले सोशल मीडिया पर वायरल हो गए थे।
🕵️ घटना का विवरण
#परीक्षा : 1 अक्टूबर 2023 को बिहार पुलिस (CSBC) द्वारा आयोजित सिपाही भर्ती परीक्षा कई जिलों में आयोजित हुई थी, जिसमें लगभग 21,391 पदों के लिए 18 लाख से अधिक अभ्यर्थी शामिल थे .
#लीक : परीक्षा से कुछ दिनों पहले प्रश्नपत्र सोशल मीडिया व अन्य माध्यमों से लीक हो गया था। EOU ने पाया कि प्रिंटिंग प्रेस और पैकिंग एजेंसी (Caltex Multiventure Pvt Ltd व Blessing Secured Press Pvt Ltd) के बीच मिलीभगत थी .
🚨 गिरफ्तारियां और एफआईआर 👇🏻
114–150 #गिरफ्तार : EOU ने राज्यभर में लगभग 74 #FIRs दर्ज कीं और 150 से अधिक आरोपियों को गिरफ्तार किया—जिनमें प्रिंटिंग एजेंट, पैकिंग एजेंसियां, कोचिंग एजेंट, और उम्मीदवार शामिल हैं,
🚨विशेष गिरफ्तारियां :👇🏻
कोलकाता से Kaushik Kumar Kar, Sanjay Das, Suman Biswas, Lucknow से Saurabh Bandhopadhay , Ashwani Ranjan, Vikki Kumar, Aniket आदि सहित गिरफ्तार किए गए.
-
🏛️ एजेंसियों की कार्रवाई👇🏻
#EOU (Economic Offences Unit):
61–75 FIRs दर्ज की।
10–22 जिलों में कार्यवाही की, जिसमें 529 परीक्षा केंद्र शामिल थे .
👤 #ED (Enforcement Directorate):
📌19 जून 2025 को पटना, नालंदा, रांची, लखनऊ, कोलकाता में कुल 11 ठिकानों की छापेमारी की गई .
📌तलाशी के दौरान प्रमाण जैसे उम्मीदवारों के प्रमाणपत्र, चेक बुक, बैंक दस्तावेज़, सिम और प्रिंटिंग प्रेस के कागजात जब्त किए गए .
📌कुछ ग्रामीणों ने विरोध किया—तब CRPF को बुलाना पड़ा .
👮🏻#Money_Laundering केस: ED ने “PMLA” के तहत संपत्ति चुनने और shell कंपनियों को ट्रैक करने के लिए जांच शुरू की, जैसे कि Caltex-Multiventure Pvt Ltd और Blessing Secured Press, जिससे धार्मिक मदद मिली थी .
👥 #गैंग_व_मास्टरमाइंड
👉🏻Sanjeev Mukhiya (Technical Assistant, Horticulture College, नालंदा):
👉🏻NEET-UG 2024 पेपर लीक का भी मुख्य आरोपी।
👉🏻अप्रैल 2025 में गिरफ्तारी हुई; उस पर ₹3 लाख का इनाम भी था.
👉🏻उसके परिवार के कई सदस्य (जैसे शिव—पुत्र) भी मामले में घिरे थे .
Kaushik Kumar Kar:👇🏻
Caltex-Multiventure Pvt Ltd का संचालक।
UPPSC 2019 व APPSC 2022 का भी पेपर लीक में पहले संलिप्त .
🔍 निष्कर्ष
👉🏻प्रेस मिलावटShell कंपनियाँ प्रिंटिंग एजेंसी के तौर पर सक्रिय रहीं
👉🏻पोस्ट-लीक व्यापारप्रश्नपत्र लीक → छात्रों को बेचकर कमाई की गई
👉🏻गिरफ्तारियां150+ आरोपियों पर 74 FIRs दर्ज
👉🏻अन्य परीक्षाओं से कनेक्शनNEET-UG-2024 सहित कई भर्ती घोटालों से संबंध
👉🏻परीक्षा का भविष्यपहली पाली रद्द, आगे की प्रक्रिया पे प्रश्न चिन्ह
❓मेरा प्रश्न ये है : बिहार में पेपर लीक पर इतनी बड़ी जांच, लेकिन गुजरात में क्यों नहीं ?🤔
बिहार में जब कांस्टेबल परीक्षा लीक हुई, तब:
📌EOU (आर्थिक अपराध इकाई) ने 70+ FIR दर्ज किए
📌ED (प्रवर्तन निदेशालय) ने मनी लॉन्ड्रिंग जांच शुरू की
📌4 राज्यों में छापेमारी, दर्जनों गिरफ्तारियाँ, प्रेस जब्त
📌परीक्षा रद्द कर दी गई और “Anti Paper Leak Act” लाया गया
🛑लेकिन जब गुजरात की बात की जाए,
👉🏻जहाँ पिछले वर्षों में 34 पेपरलीक हुए है! GPSC, GSSSB, GPRB,GPSSB, अनेक कॉर्पोरेशन, कॉलेज, अनेक परीक्षाओं में पेपर लीक हुए, वहाँ:
🔇 न तो कोई ED की छापेमारी,
🔇 न EOU जैसी स्वतंत्र जांच,
🔇 न कोई बड़ी गिरफ्तारी,
🔇 और न ही जवाबदेही तय करने वाली राजनीतिक इच्छाशक्ति दिखाई देती है।
गुजरात में भी, जहाँ भाजपा खुद सरकार चला रही है, वहाँ लीक के मामलों पर या तो जांच को दबाया गया, या नाम मात्र की कार्रवाई दिखाकर घटना को ठंडे बस्ते में डाल दिया गया।
🤔ऐसा क्यूं ?
🤔क्या यह इसलिए कि सत्ता का चेहरा खुद कठघरे में आता?
📌बिहार में जो जांच हुई वो ज़रूरी था, सराहनीय भी था – लेकिन न्याय अधूरा रहेगा अगर यही गुजरात में न लागू हो।अगर न्याय सबके लिए है, तो जांच और जवाबदेही गुजरात में भी उतनी ही गहरी होनी चाहिए।
🤔“क्या पेपर लीक में भी दल देखकर कार्रवाई होती है?”
🤔“क्या छात्र की उम्मीद भी सरकार की पार्टी देखकर तौली जाएगी?”
@TejashwiYadav @AjitAnjum @ravishndtv @sardesairajdeep @YuvaHallaBol
#BiharConstablePaperLeak #ED_Investigation #ExamMafiaBusted #JusticeForStudents #PaperLeakMafia #BiharExamScam #YouthDeservesJustice #AccountabilityNow #PaperLeakFreeIndia #BiharEOU #JusticeForStudents ✊ #Gujarat

हिन्दी
kirit vagh retweetledi

#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ #લેખિત...😱
શું ગૌણસેવા આનો કોઈ તર્ક આપી શકશે??🤔🤔
#Revised_Revenue_Talati_Syllabus
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia

GU

ગુજરાતમાં સરકાર કરવા શું માંગે છે... છેવાડાના છોકરા ને સાવ સરકારી નોકરી માંથી બાકાત કરવાનો વિચાર છે શું... .. લેવાતી તલાટી ની નોકરી માં UPSC gpsc જેવો અભ્યાસ કર્મ આપી દીધો છે..
#Revised_Revenue_Talati_Syllabus
GU
kirit vagh retweetledi
kirit vagh retweetledi
kirit vagh retweetledi

खुद की बनाई हुई जातियां गिनाने में इतनी तकलीफ हो रही है अभी तो 1000 सालो के भेदभाव और शोषण का हिसाब बाकी है |
#CasteCensus
हिन्दी
kirit vagh retweetledi

તમારા પગમાં ભલે ચપ્પલ ના હોય પણ તમારા હાથમાં પુસ્તકો જોવી જોઈએ …ડો.આંબેડકરે ખરેખર કર્યું શું
અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.
હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.
વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)
કામ કરવા પર મહિલાઓ ને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.
પિતા ની સંપત્તિ માં પુત્રી ને પણ પુત્ર ની સમાન જ હક આપ્યો.
સ્ત્રીઓ ને તેમની પસંદ ની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટા છેડા નો અધિકાર.
બાળ મજૂરી પ્રતિબંધિત કરી.
ભારત ની પ્રથમ ' જળ નીતિ ' બનાવી.
વેઠ પ્રથા ' નાબૂદ કરી, મજૂરો નું કલ્યાણ કર્યું.
રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.
હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો - working hours - 12 માંથી 8 કરાવ્યા.
સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડ ની સ્થાપના કરી.
કોલસા ની ખાણો નો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વ મા આવ્યું.
શિક્ષકો ને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.
એ સમય મા જ એમણે કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ને વિકસાવવા સૂચન કરેલું.
પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.
વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય.
પીવા ના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વ ના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
તિરંગા મા અશોક ચક્ર તેમના સૂચન થી જ રખાયું હતું.
જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.
તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.
ભારત નું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા - બંધારણ ના પિતા.
જાતિવાદ વિરુદ્ધ જીવન ના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકો ના તારણહાર.
થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીન ની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.
જો હજુ આગળ લખું તો એક બુક બને એમ છે.
તેમણે આખું જીવન સંઘર્ષ મા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રો ના મૃત્યુ, પૈસા ની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.
માત્ર પછાત વર્ગ જ નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે.
કોઈ એક વર્ગ કે વ્યક્તિ ઓ ના નહીં બાબા સાહેબ એ આખા દેશ રાષ્ટ્ર ના છે દરેક ભારતીય ને તેમના પર ગર્વ હોવો જોઈએ..
ક્યારેક સમય લઈ ને આંબેડકર ને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ.
સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવુ પડે ..નમન મહાનાયકને ….

GU





